કેરી વરિયાળી દ્રાક્ષનું શરબત
સામગ્રીઃ
-૧૦૦ ગ્રામ વરિયાળી
-૫૦ ગ્રામ કાળી દ્રાક્ષ
-૧૦૦ ગ્રામ કાચી કેર
-૧૦૦ ગ્રામ ગુલાબજળ
-૨૫૦-૩૦૦ ગ્રામ ખડી સાકર
-૧૦ ગ્રામ તુલસીનો રસ
-૫ ગ્રામ સંચળ
-૫ ગ્રામ મરીનો ભૂકો
-૧૦ ગ્રામ આદુનો રસ
રીતઃ
- વરિયાળી તથા કાળી દ્રાક્ષને જુદા-જુદા વાસણમાં તે ડુબે તેટલું પાણી નાંખીને પલાળવી.
- બાદમાં તેને ક્રશ કરી લેવા.
- કેરીને ખમણીને હુંફાળા પાણીમાં પલાળી રાખવી. પછી તેને મસળીને ગરણીથી ગાળી લેવી.
- ખડી સાકરની ઘટ્ટ ચાસણી બનાવવી. ચાસણી ઠંડી પડે એટલે તેમાં વરિયાળી-દ્રાક્ષનું મિશ્રણ, કેરીનું પાણી, ગુલાબ જળ, તુલસીનો રસ તથા સંચળ નાંખીને ભેગું કરવું.
- આદુનો સ્વાદ ગમે તો તેમાં આદુનો રસ ઉમેરવો.
- તૈયાર શરબતને ગ્લાસમાં કાઢી ઉપરથી મરીનો પાવડર તથા ગુલાબની પાંખડીથી સજાવટ કરીને પીરસો.
સામગ્રીઃ
-૧૦૦ ગ્રામ વરિયાળી
-૫૦ ગ્રામ કાળી દ્રાક્ષ
-૧૦૦ ગ્રામ કાચી કેર
-૧૦૦ ગ્રામ ગુલાબજળ
-૨૫૦-૩૦૦ ગ્રામ ખડી સાકર
-૧૦ ગ્રામ તુલસીનો રસ
-૫ ગ્રામ સંચળ
-૫ ગ્રામ મરીનો ભૂકો
-૧૦ ગ્રામ આદુનો રસ
રીતઃ
- વરિયાળી તથા કાળી દ્રાક્ષને જુદા-જુદા વાસણમાં તે ડુબે તેટલું પાણી નાંખીને પલાળવી.
- બાદમાં તેને ક્રશ કરી લેવા.
- કેરીને ખમણીને હુંફાળા પાણીમાં પલાળી રાખવી. પછી તેને મસળીને ગરણીથી ગાળી લેવી.
- ખડી સાકરની ઘટ્ટ ચાસણી બનાવવી. ચાસણી ઠંડી પડે એટલે તેમાં વરિયાળી-દ્રાક્ષનું મિશ્રણ, કેરીનું પાણી, ગુલાબ જળ, તુલસીનો રસ તથા સંચળ નાંખીને ભેગું કરવું.
- આદુનો સ્વાદ ગમે તો તેમાં આદુનો રસ ઉમેરવો.
- તૈયાર શરબતને ગ્લાસમાં કાઢી ઉપરથી મરીનો પાવડર તથા ગુલાબની પાંખડીથી સજાવટ કરીને પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.